Aaso Navratri Havam – આસો નવરાત્રી હવન

આત્મીય પરિવારજનો,,
આધોઈ બુટ ભવાની મંદિર માં આસો નવરાત્રી મહોત્સવની આરાધના નીચે મુજબ થશે…
ઘટ સ્થાપના.. ભાદરવા વદ અમાસ તા.૯/૧૦/૨૦૧૮ બપોરે 12.00 કલાકે..

અષ્ટમી પૂર્ણાહુતિ.. આસો સુદ આઠમ તા.૧૭/૧૦/૨૦૧૮ બપોરે 12.00 કલાકે..

નવરાત્રી હવન આસો સુદ દસમ તા.૧૯/૧૦/૨૦૧૮..
હવન પ્રારંભ.. સવારે ૮.૦૦કલાકે
શ્રીફળ હોમ.. બપોરે 12.00 કલાકે.
હવનના મુખ્ય યજમાનપદે દિયોદર ના શ્રી જીવરાજભાઈ હરચંદ ભાઈ મીરાણી પરિવાર બિરાજશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *