Upcoming Meeting at Adhoi Temple on 14-01-2019

આત્મીય ભાઇશ્રી/બહેનશ્રી,

આપણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કારોબારી સમીતીના સભ્યો, કાર્યકર્તાઓ તથા દાતાઓની એક સંયુક્ત મીટીંગ પોષ સુદ આઠમ સોમવાર તા. ૧૪/૦૧/૨૦૧૯ ના દિવસે બપોરે બાર વાગે આષોઇ બુટ્ભવાની ધામ ખાતે બોલાવેલ છે. જેમા નીચેના મુદ્દાઓની છણાવત થશે.

  1. ગત મીટીંગની મીનીટસનું વાંચન તથા તેને બહાલી.
  2. મહાવદ -૬ તા. વાર્ષીક પાટોત્સવની ઉજવણી અંગે વ્યવસ્થા બાબતે ચર્ચા.
  3. વરીષ્ઠ નાગરીકોનું સન્માન તથા કુંવારીઓને આપવાના મોમેન્ટોના વિતરણ અંગે ચર્ચા. 
  4. આ વર્ષે મોમેન્ટોના દાતા તરીકે બોરીવલી( મુંબઇ) ના મંજુલાબેન નરોત્તમભાઇ મીરાણીનું સોજન્ય છે. 
  5. વિદ્યાથીઓ માટે પ્રોત્સાહક પારીતોષીકો તથા નોટબુકની ખરીદી અંગે ચર્ચા.
  6. ક્ષેત્રપાળ દાદાની જગ્યાએ હવન તથા પૂજા માટે આવેલા સૂચનો પર ચર્ચા.
  7. હાલના મંદિરનો જીર્ણોધ્ધાર કરીને મોટું મંદિર બનાવવાના સૂચનો પર ચર્ચા.
  8. આવેલા પત્રો પર ચર્ચા.
  9. ડીસેમ્બર ૨૦૧૮ સુધી અપાયેલ આર્થીક સહય અંગે જાણકારી.
  10. પ્રમુખશ્રીની રજાથી અન્ય જે રજુ થાય તે પર ચર્ચા.
  11. મુખ્ય યજમાન તથા ધન્મ આરોહણ કુપનનો માતાજી સમક્ષ ડ્રો.

લિ.

શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ

રચીત સમિતિ વતી

ભરતભાઈ ડી. મીરાણી

રોહીતભાઈ આર. મીરાણી

માનદ મંત્રીઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *