Mahavad Chathth 2021 Program

Mahavad Chathth 2021 Program

આત્મીય પરીવાર જનો,, આપ સૌને જાણ છે તે મુજબ ગયા વર્ષમાં સમસ્ત વિશ્વમાં ફેલાયેલા કોવીદ 19 ના કારણે મોટા ભાગ ના કાર્યક્રમો સ્થગિત થઈ ગયા હતા. આ વર્ષ તા 4 થી માર્ચ નો મહા વદ છઠ્ઠ નો પાટોત્સવ ઉજવી શકશે કે કેમ તે અંગે પણ શંકા હતી.. સરકારી નિયંત્રણો મુજબ 100 થી વધારે માણસો ને […]