Mahavad Chathth 2021 Program
આત્મીય પરીવાર જનો,, આપ સૌને જાણ છે તે મુજબ ગયા વર્ષમાં સમસ્ત વિશ્વમાં ફેલાયેલા કોવીદ 19 ના કારણે મોટા ભાગ ના કાર્યક્રમો સ્થગિત થઈ ગયા હતા. આ વર્ષ તા 4 થી માર્ચ નો મહા વદ છઠ્ઠ નો પાટોત્સવ ઉજવી શકશે કે કેમ તે અંગે પણ શંકા હતી.. સરકારી નિયંત્રણો મુજબ 100 થી વધારે માણસો ને […]