Dashera Havan 2022
આસો સુદ અષ્ટમી પૂર્ણાહુતિ સોમવાર બપોરે બાર વાગ્યે તા.3જી ઓક્ટોબરે કરવામાં આવશેનવરાત્રી પૂર્ણાહુતિ હવન આસો સુદ દસમ બુધવાર તા 5મી ઑક્ટોબર ના દિવસે થશેસવારે આઠ વાગે હવન પ્રારંભ થશે અને બપોરે બાર વાગ્યે શ્રીફળ હોમ કરવામા આવશેઆ વર્ષે અંજારના શ્રી શરદભાઈ છગનલાલ મીરાણી પરિવાર આ હવનના મુખ્ય યજમાન પદે બિરાજશેસર્વ ભાવિક ભક્તો ને આ અવસર […]